મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના ભાગ રૂપે મને “ગાંધી વિચારોનો ગુલદસ્તો” આ પુસ્તક બનાવવાનો વિચાર આવ્યો. જેના ભાગરૂપે બાપુના વિચારોને ચિરંજીવ બનાવવાનો પ્રયાસ કર્યો.પૂજ્ય બાપુના વિચારો આજે એટલા જ પ્રસ્તુત છે,જેટલા તેમના સમયમાં હતા.પૂજ્ય બાપુના વિચારોનું સંકલન કરીને આ પુસ્તક બનાવવાનો પ્રયાસ કર્યો છે.પૂજ્ય બાપુના વિચારો સર્વ સ્વીકૃત અને સર્વ વ્યાપક છે.જે સામાન્ય માનવીથી માંડી તમામને આ વિચારો આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપે છે.
Sale
Original price was: ₹220.00.₹176.00Current price is: ₹176.00. ₹
Reviews
There are no reviews yet.