Sale

Original price was: ₹220.00.Current price is: ₹176.00.

GANDHI VICHARONO GULDASTO

978-1-954461-96-3 PAPERBACK FIRST , ,

Meet The Author

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના ભાગ રૂપે મને “ગાંધી વિચારોનો ગુલદસ્તો” આ પુસ્તક બનાવવાનો વિચાર આવ્યો. જેના ભાગરૂપે બાપુના વિચારોને ચિરંજીવ બનાવવાનો પ્રયાસ કર્યો.પૂજ્ય બાપુના વિચારો આજે એટલા જ પ્રસ્તુત છે,જેટલા તેમના સમયમાં હતા.પૂજ્ય બાપુના વિચારોનું સંકલન કરીને આ પુસ્તક બનાવવાનો પ્રયાસ કર્યો છે.પૂજ્ય બાપુના વિચારો સર્વ સ્વીકૃત અને સર્વ વ્યાપક છે.જે સામાન્ય માનવીથી માંડી તમામને આ વિચારો આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપે છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “GANDHI VICHARONO GULDASTO”

Your email address will not be published. Required fields are marked *